Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

380
440
420
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP