Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ સાવલી મસ્તુપુરા નિંગાળા અમદાવાદ સાવલી મસ્તુપુરા નિંગાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માઈક્રોસોફ્ટ, પેકેજમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થતો નથી ? MS-Word MS-Notepad MS-Access MS Powerpoint MS-Word MS-Notepad MS-Access MS Powerpoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2005 2003 2008 2001 2005 2003 2008 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો :મેળાનું નામa. ભવનાથનો મેળોb. નકળંગનો મેળો (કોળિયાક) c. માધવપુરનો મેળો d. મોઢેરાનો મેળો મેળાની તિથિ 1. શ્રાવણ વદ અમાસ 2. મહાવદ નોમથી બારસ 3. ભાદરવા વદ અમાસ 4. ચૈત્ર સુદ નોમથી તેરસ a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? અમર્ત્ય સેન ગાંધીજી પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન ગાંધીજી પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP