Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? મસ્તુપુરા નિંગાળા અમદાવાદ સાવલી મસ્તુપુરા નિંગાળા અમદાવાદ સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માઈક્રોસોફ્ટ, પેકેજમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થતો નથી ? MS-Notepad MS-Access MS-Word MS Powerpoint MS-Notepad MS-Access MS-Word MS Powerpoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2003 2005 2008 2001 2003 2005 2008 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો :મેળાનું નામa. ભવનાથનો મેળોb. નકળંગનો મેળો (કોળિયાક) c. માધવપુરનો મેળો d. મોઢેરાનો મેળો મેળાની તિથિ 1. શ્રાવણ વદ અમાસ 2. મહાવદ નોમથી બારસ 3. ભાદરવા વદ અમાસ 4. ચૈત્ર સુદ નોમથી તેરસ d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? ગાંધીજી દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ ગાંધીજી દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP