Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ પદક ભાવિના પટેલે કઈ રમતમાં અપાવ્યું હતું ? ભાલાફેંક ટેનિસ ટેબલ ટેનિસ શુટિંગ ભાલાફેંક ટેનિસ ટેબલ ટેનિસ શુટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 0(Zero) 1/2 1 1/4 0(Zero) 1/2 1 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ નવલિકા એકાંકી પદ નિબંધ નવલિકા એકાંકી પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સુનીલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા દેશની સામે રમ્યો હતો ? વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP