સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

તુલનાત્મક પત્રકો
રોકડ પ્રવાહ પત્રક
ભંડોળ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

અધિક નફો
મૂડીકૃત નફો
સાદો સરેરાશ નફો
ભારિત સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ?

બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી
ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી
ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી
સમાચારપત્રો દ્વારા મળતી માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP