એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે ?

મહત્વપૂર્ણ
સાધારણ
બિન મહત્વપૂર્ણ
અંશતઃ મહત્વપૂર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે
ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે
સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ
સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP