સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયો હેતુ કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ નથી ?

કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે
પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું
દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો
ગાણિતિક ચોકસાઈ ચકાસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.

1.5
2
1
1.25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન સમયે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાશે ?

ધંધાકીય રોકાણો
આપેલ બંને
એક પણ નહીં
બિનધંધાકીય રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP