DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? બેનેગલ રામા રાવ જેમ્સ ટેઈલર ઓર્સ્બોન સ્મિથ સી.ડી. દેશમુખ બેનેગલ રામા રાવ જેમ્સ ટેઈલર ઓર્સ્બોન સ્મિથ સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કર્ણદેવ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? કન્યાકુમારી પૉક પોઈન્ટ લક્ષ્ય પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ કન્યાકુમારી પૉક પોઈન્ટ લક્ષ્ય પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ થી કર્કવૃત્ત પસાર થતો નથી. રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા ત્રિપુરા રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 30 રૂ. 90 રૂ. 60 રૂ. 66 રૂ. 30 રૂ. 90 રૂ. 60 રૂ. 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP