DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? સી.ડી. દેશમુખ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ ઓર્સ્બોન સ્મિથ સી.ડી. દેશમુખ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ ઓર્સ્બોન સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી. ડી. બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ? એમ. કે. નારાયનન ન્રિપેન્દ્ર મિશ્રા અજીત દોવલ બ્રજેશ મિશ્રા એમ. કે. નારાયનન ન્રિપેન્દ્ર મિશ્રા અજીત દોવલ બ્રજેશ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? મેહમૂદ બેગડા દાઉદ ખાન કુતબુદ્દીન મોહમદ શાહ અહમદ શાહ-1 મેહમૂદ બેગડા દાઉદ ખાન કુતબુદ્દીન મોહમદ શાહ અહમદ શાહ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP