DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
ઓર્સ્બોન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે.

હિલિયમ
કાર્બન ડાયોક્સાઈડ
એમોનિયા
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે

એમીલ દર્ખીમ
એમ.પી. પોલેટ
ઑગસ્ત કૉમ્ત
પ્લૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP