ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ ભોજા ભગત કવિ કાન્ત નર્મદ કવિ દલપતરામ ભોજા ભગત કવિ કાન્ત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. છપ્પા ફાગુ ચાબખા કાફી છપ્પા ફાગુ ચાબખા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? રામાયણ ઋગ્વેદ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ ઋગ્વેદ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP