ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? અડખે ફડખે પદ્મિની લખચોરાસી પગલીનો પાડનાર અડખે ફડખે પદ્મિની લખચોરાસી પગલીનો પાડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. દલપતરામ સી.સી.મહેતા જનક દવે કે.એમ. મુનશી દલપતરામ સી.સી.મહેતા જનક દવે કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? મકરંદ દવે તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ મકરંદ દવે તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીમિયાગર' કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી જયંત પાઠક રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ વિનોદ જોશી જયંત પાઠક રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP