ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? દિવ્યચક્ષુ જયંત ભારેલો અગ્નિ ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ જયંત ભારેલો અગ્નિ ગ્રામ્યલક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ખંડકાવ્ય લોકગીત શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ખંડકાવ્ય લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP