ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
ધ્રુવભટ્ટ
નાન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

દિવ્યચક્ષુ
જયંત
ભારેલો અગ્નિ
ગ્રામ્યલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

શરદચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

દિગીશ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કૃષ્ણલાલ શ્રીધરાણી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP