ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ઝવેરચંદ મેઘાણી - બદમાશ જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ઝવેરચંદ મેઘાણી - બદમાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? બાલાશંકર વીરચંદ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રસિકલાલ છોટાલાલ પરીખ બાલાશંકર વીરચંદ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રસિકલાલ છોટાલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મકરંદ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP