ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
મનની વ્યથા
સમરસ બિંદુ
ભવાની રૂપરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

ચંદ્રકાંત શાહ
પ્રભુલાલ દ્વિવેદી
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
મનસ્વી પ્રાંતિજવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP