ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

અંધાર - ઉજાસ
પ્રકાશ કિરણ
પ્રકાશ પુંજ
પ્રકાશનો પડછાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ કાન્ત
કવિ દલપતરામ
ભોજા ભગત
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP