ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

મણિલાલ હ. પટેલ
નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નોબલ પારિતોષિક
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
રામનારાયણ પાઠક - મનો વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP