ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હરિકૃષ્ણ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. બેફામ સ્નેહરશ્મિ ઉશનસ્ કલાપી બેફામ સ્નેહરશ્મિ ઉશનસ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? આપેલ તમામ રંગતરંગ ગુરુલીલામૃત રંગ હૃદયમ્ આપેલ તમામ રંગતરંગ ગુરુલીલામૃત રંગ હૃદયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? રવિશંકર મહારાજ સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP