ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
મન નો ડગે - ગંગાસતી
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નગીનદાસ તુળજાદાસ મારફતિયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP