ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરૂભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન જય હિન્દ સત્યમેવ જયતે વંદે માતરમ્ જન ગણ મન જય હિન્દ સત્યમેવ જયતે વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 346 અનુચ્છેદ 348 અનુચ્છેદ 343 અનુચ્છેદ 351 અનુચ્છેદ 346 અનુચ્છેદ 348 અનુચ્છેદ 343 અનુચ્છેદ 351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 13 જાન્યુઆરી, 1956 17 નવેમ્બર, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 13 જાન્યુઆરી, 1956 17 નવેમ્બર, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મેઘાલય રાજ્યની રચના કયા બંધારણીય સુધારા દ્વારા થઇ ? સુધારો 22 સુધારો 23 સુધારો 20 સુધારો 21 સુધારો 22 સુધારો 23 સુધારો 20 સુધારો 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP