Loading [Contrib]/a11y/accessibility-menu.js
નિપાત
'અમારે જમવું જ નથી ને !' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?
ભક્ત થયા ભેદ ન જાણ્યો
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા.
નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભાઈ બહેનમાં તો એવું બનવાનું જ.