Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 13,92,000 14,52,000 11,72,000 12,82,000 13,92,000 14,52,000 11,72,000 12,82,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 19 મે 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 21 જૂન 19 મે 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? છઠ્ઠા પાંચમા ચોથા સાતમા છઠ્ઠા પાંચમા ચોથા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? પરીક્ષા વલયની આકાશી સફર જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ પરીક્ષા વલયની આકાશી સફર જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP