Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

ગૌશાળાનું
પાંજરાપોળનું
અંધશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

પુત્રવધૂઓની
પડોશણોની
દીકરીઓની
સાળીઓની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

કર્મધારય સમાસ
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ચંદ્રકાંત શેઠ
વેણીભાઈ પુરોહિત
રા. વિ. પાઠક
ડૉ. ચંદ્રકાંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP