Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

માધવ રામાનુજ
ઉશનસ્‌
સ્નેહરશ્મિ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતને વખતસર રજૂ કરવી
વાતનું વાવેતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ?

એકલવ્ય એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ
શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP