Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' પુરુષ હતા વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા વલ્લભભાઈ લોખંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ધારાસભા કારોબારી સામાજિક સંસ્થાઓ ન્યાયતંત્ર ધારાસભા કારોબારી સામાજિક સંસ્થાઓ ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ? જામનગર નવસારી ભાવનગર વલસાડ જામનગર નવસારી ભાવનગર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? જીનીવા માંડવી લંડન પોરબંદર જીનીવા માંડવી લંડન પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP