Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? જીનીવા માંડવી પોરબંદર લંડન જીનીવા માંડવી પોરબંદર લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. ગીત પદ કાફી છપ્પા ગીત પદ કાફી છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, શક્તિ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ? 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે ? મધ્યપ્રદેશ બિહાર ઓરિસ્સા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર ઓરિસ્સા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP