Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતનું વાવેતર કરવું
વાતને વખતસર રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Delimitation
Denomination
Demonetisation
Derecognisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, લોકસેવા માર્ગ
7, શક્તિ માર્ગ
7, લોકહિત માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP