Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતને વખતસર રજૂ કરવી
વાતને જેવી છે તેવી રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતનું વાવેતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી દેવગોડા
મા. શ્રી અટલબિહારી વાજપેયી
મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી મનમોહનસીંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP