DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

ઓર્સ્બોન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?

મ્યુલર ક્રિશ્ચયન
કેરોલીન મે
સ્ટીફન જોન્સ
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?

કાંપમય માટી
લેટરાઈટ માટી
લાલ માટી
કાળી માટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?

મધ્ય પ્રદેશ
હરિયાણા
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP