DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? બ્રહ્મગિરી અમરકંટક સાતપૂડા પશ્ચિમ ઘાટ બ્રહ્મગિરી અમરકંટક સાતપૂડા પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? DBRTFB CBSPEB CDTPFD CBQNEB DBRTFB CBSPEB CDTPFD CBQNEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું ? કાલીબંગન લોથલ હરપ્પા મોહન-જો-દરો કાલીબંગન લોથલ હરપ્પા મોહન-જો-દરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ? સ્ટેટ બેંક ઑફ બિકાનેર સ્ટેટ બેંક ઑફ ઈન્દોર સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર કેનેરા બેંક સ્ટેટ બેંક ઑફ બિકાનેર સ્ટેટ બેંક ઑફ ઈન્દોર સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર કેનેરા બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP