DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે

ઑગસ્ત કૉમ્ત
એમ.પી. પોલેટ
એમીલ દર્ખીમ
પ્લૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ-I
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP