DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે ? ભા.જ.પ. ડીએમકે એઆઈડીએમકે કોંગ્રેસ ભા.જ.પ. ડીએમકે એઆઈડીએમકે કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે એમ. એન. શ્રીનિવાસ યોગેન્દ્ર સિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે એમ. એન. શ્રીનિવાસ યોગેન્દ્ર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ? 2 કાંસ્ય 1 સુવર્ણ અને 1 કાંસ્ય 1 રજત અને 1 કાંસ્ય 2 રજત 2 કાંસ્ય 1 સુવર્ણ અને 1 કાંસ્ય 1 રજત અને 1 કાંસ્ય 2 રજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 60 રૂ. 30 રૂ. 90 રૂ. 66 રૂ. 60 રૂ. 30 રૂ. 90 રૂ. 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન. શ્રીનિવાસ મેક્સ વેબર એન્દ્રે બેતેં એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ મેક્સ વેબર એન્દ્રે બેતેં એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP