DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 22 કલમ 16 કલમ 29 કલમ 7 કલમ 22 કલમ 16 કલમ 29 કલમ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂા. 1000 ની ચલણી નોટો કયારે બહાર પાડવામાં આવી હતી ? 1950 1966 1960 1954 1950 1966 1960 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 18 16 22 20 18 16 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ? કાર્લ માર્કસ એમ. એન. રાય બી.એફ. સ્કીનર ઓગષ્ટ કાંત કાર્લ માર્કસ એમ. એન. રાય બી.એફ. સ્કીનર ઓગષ્ટ કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? અમિત અબ્રાહમ ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી. ડી. બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP