DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-I
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ?

કાર્લ માર્કસ
એમ. એન. રાય
બી.એફ. સ્કીનર
ઓગષ્ટ કાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

અમિત અબ્રાહમ
ગોવિંદરાજન પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP