DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર
ઓર્સ્બોન સ્મિથ
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
A રસોઈયાની સામે બેઠો છે.
B નાઈની જમણે બેઠો છે.
દરજીની ડાબે ધોબી બેઠો છે.
C ની સામે D બેઠો છે.
A અને Bનો વ્યવસાય શું છે ?

નાઈ અને રસોઈયો
દરજી અને રસોઈયો
દરજી અને નાઈ
ધોબી અને રસોઈયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP