Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
નરસિંહરાવ દિવેટિયા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ?

ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ?

બળવંતરાય ઠાકોર
રમેશ પારેખ
કવિ નાન્હાલાલ
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ?

24 મિનિટ
32 મિનિટ
20 મિનિટ
36 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP