Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 13 65 130 52 13 65 130 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાધાકૃષ્ણન રાજાજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાધાકૃષ્ણન રાજાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? y + 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y - 3 = 27 y + 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar She is the ___ person in our village. quite beautiful most beautiful beautiful very beautiful quite beautiful most beautiful beautiful very beautiful ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? વર્તુળ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ વર્તુળ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP