GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.
સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો.
(1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે.
(2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે.
(3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે.
(4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

માત્ર 1, 2, 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2, 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3, 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3, 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP