GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 K
243 G
243 I
243 H

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો.
(1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _
(2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-'
(3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
(4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.

માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 એને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“બૅન્કો દ્રારા પોતાના થાપણના અમુક ટકા % રીઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા માં રાખવા ફરજિયાત છે.” આ બાબત ક્યા નામથી પ્રખ્યાત છે ?

કેપીટલ એડીક્વસી રેશીયો (Capital Adequacy Ratio)
કાસા રેશીયો (Casa Ratio)
SRR- સ્ટેચ્યુટરી રીઝર્વ રેશીયો (Statutory Reserve Ratio)
CRR- કેશ રીઝર્વ રેશીયો (Cash Reserve Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ?
(1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે.
(2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે.
(3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2જુ વાક્ય યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP