GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ?

ફેનવેલરેટ
સાઈપરમેથ્રીન
મિથાઈલ પેરાથીઓન
ડાયમીથોએટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ?

અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય
અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત
અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત
અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP