Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા બંધ
બન્ને છેડા ખૂલ્લા
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

રઘુવીર ચૌધરી
ડૉ. કુમારપાળ દેસાઈ
નારાયણ દેસાઈ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

નીતિવાદને માર્ગે
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
સત્યના પ્રયોગો
હિંદ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP