Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીતે છે ?
(1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી
(2) નિષ્ણાંતના પુરાવાથી
(3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલ હોય તેના પુરાવાથી
(4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી

3, 4
આપેલ તમામ
1, 2
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને
4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP