(લાકડાની માત્રા અને તેનો બજાર દર) તથા (વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા ) બંને ના સરવાળા બરાબર
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન પૂરી પાડવામાં આવનાર પરિસ્થિતિકીય તંત્રની (ecosystem) સેવાઓના વાણિજ્યિક મૂલ્ય દ્વારા
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો. 2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુક્ય વંશના રાજા મૂળરાજન હરાવ્યો હતો. 3. તૈલપા - બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.