Talati Practice MCQ Part - 7 કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1977 1965 1991 1980 1977 1965 1991 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ? 50 ટકા 33 ટકા 100 ટકા 66 ટકા 50 ટકા 33 ટકા 100 ટકા 66 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ? કપિલદેવ સચિન તેંડુલકર જામ રણજિતસિંહજી મેજર ધ્યાનચંદ કપિલદેવ સચિન તેંડુલકર જામ રણજિતસિંહજી મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 We should not waste water because ___ none it is dirty water is everywhere water is life none it is dirty water is everywhere water is life ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા યોજાઈ ? 145 144 146 143 145 144 146 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP