Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

50 ટકા
33 ટકા
100 ટકા
66 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

કપિલદેવ
સચિન તેંડુલકર
જામ રણજિતસિંહજી
મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર
દર બે મહિને ઓછામાં ઓછી એક વાર
દર મહિને ઓછામાં ઓછી એક વાર
દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP