Talati Practice MCQ Part - 7
‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ?

અંકિત ત્રિવેદી
ચીનુ મોદી
હર્ષદેવ માધવ
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

દરબાર પુંજાવાળા
ધ્રુવ ભટ્ટ
નિરંજન ભગત
વિનોદ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?

પનઘટ
અમૃતા
નકશાના નગર
યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-a, 2-b, 3-c
1-b, 2-a, 3-c
1-a, 2-c, 3-b
1-b, 2-c, 3-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ?

બાંગ્લાદેશ
ચીન
પાકિસ્તાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP