Talati Practice MCQ Part - 7 ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય જ્યોતિબા ફૂલે નારાયણ ગુરુ દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય જ્યોતિબા ફૂલે નારાયણ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો શબ્દ 'પ્રબંધ’નો સમાનાર્થી નથી ? ગોઠવણ વ્યવસ્થા સંપાદન બંદોબસ્ત ગોઠવણ વ્યવસ્થા સંપાદન બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7) 44 22 14 88 44 22 14 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? રાવી નદી બિયાસ નદી ઝેલમ નદી તીસ્તા નદી રાવી નદી બિયાસ નદી ઝેલમ નદી તીસ્તા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 The train arrived ___, so we were chatting at the railway station. on time late got cancel early on time late got cancel early ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયો પાક એસિડને સહન કરી શકે છે ? મગફળી ઘઉં જુવાર ચોખા મગફળી ઘઉં જુવાર ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP