Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
જ્યોતિબા ફૂલે
નારાયણ ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો શબ્દ 'પ્રબંધ’નો સમાનાર્થી નથી ?

ગોઠવણ
વ્યવસ્થા
સંપાદન
બંદોબસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7)

44
22
14
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

રાવી નદી
બિયાસ નદી
ઝેલમ નદી
તીસ્તા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP