Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
કોઈક પત્રકાર
વિનોબા ભાવે
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
હરિવંશરાય બચ્ચન
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
સુંદરમ્
ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP