Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને
વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લાયકોજીનેસીસ
ઈએચપી
ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લુકોનીયોજીનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ધાતુનો ઘન 4 સે.મી. x 9 સેમી xπ સેમીને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

4 સે.મી.
1 સે.મી.
5 સે.મી.
3 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેદાન નિર્માણમાં નીચેનામાંથી કયુ પરિબળ ભાગ ભજવતું નથી ?

હિમનદી
સમુદ્ર
જ્વાળામુખી
પવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP