ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 23 થી 24 19 થી 22 29 થી 30 32 23 થી 24 19 થી 22 29 થી 30 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 328 326 325 327 328 326 325 327 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1975 1972 1980 1966 1975 1972 1980 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ? રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ સરકારની કંપનીઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ સરકારની કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 59 (1) 56 58 (1) (2) 57 59 (1) 56 58 (1) (2) 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP