ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા ફક્ત લોકસભા કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા ફક્ત લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 245 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. રાઘવજી લેઉઆ મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP