ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1993 01-06-1992 01-01-1993 01-01-1992 01-06-1993 01-06-1992 01-01-1993 01-01-1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું ? ગુજરાત આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? એમ્બરલીન લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્યસભામાં લોકસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં લોકસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP