ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

એમ્બરલીન
લોર્ડ મિન્ટો
લોર્ડ ફ્રાંસ
હોબ હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

રાજ્યસભામાં
લોકસભામાં
કોઈપણ સદનમાં
સંસદની સંયુકત બેઠકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય અરજી
નાણાંકીય આવેદનપત્ર
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP