ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ભાસ્કરાચાર્ય ચરક બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા સિંગાપુર ચીન થાઇલેંડ શ્રીલંકા સિંગાપુર ચીન થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1947 1925 1945 1932 1947 1925 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? માઉન્ટબેટન ચર્ચિલ રૂઝવેલ્ટ એટલી માઉન્ટબેટન ચર્ચિલ રૂઝવેલ્ટ એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP