ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? લોથલ ધોળાવીરા ચન્હૂદરો મોહેં-જો-દરો લોથલ ધોળાવીરા ચન્હૂદરો મોહેં-જો-દરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. કુવર સિંઘ તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન કુવર સિંઘ તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP