ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? સત્યાગ્રહની યાત્રા મારું સાહસ મારો સંઘર્ષ મારી જીવનકથા સત્યાગ્રહની યાત્રા મારું સાહસ મારો સંઘર્ષ મારી જીવનકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે નર્મદ હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP