કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.
કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.
કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું.

i & ii બંને
માત્ર - i
એક પણ નહીં
માત્ર - ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા ખેલાડીનું તાજેતરના એટીપી એવોર્ડ્સમાં ફેન્સ ફેવરિટ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે ?

નોવાક જોકોવિક
આમાંથી કોઈ નહિ
રોજર ફેડરર
રાફેલ નડાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઉમંગ(UMANG) પુરસ્કારની વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતાઓનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર
સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ
પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO
બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ?

રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે.
આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.
આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે.
આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

નીતા અગ્રવાલ
જે. વેકટરામુ
અનિલ કુમાર
રજનીશ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP