Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

રતુભાઈ અદાણી
સરદાર પટેલ
જામસાહેબ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલન શૈલી
અખો - આખ્યાન
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

જય સોમનાથ
ચૌલાદેવી
પૃથ્વીવલ્લભ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP