GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જિલ્લા પંચાયત નીચેના પૈકી કઈ સમિતિને સોંપેલ સત્તા, ફરજો પરત લઈ શકતી નથી ?
(1) કારોબારી સમિતિ (2) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ (3) શિક્ષણ સમિતિ (4) સામાજિક ન્યાય સમિતિ

1 અને 2
2 અને 3
3 અને 4
1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP