GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન ડી (vitamin - D)
વિટામિન એ (Vitamin - A)
આર્યન (Iron)
થાયમીન (Thiamine)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?

બૅન્ક ઓફ અમેરિકા
સંયુક્ત રાષ્ટ્ર
એશિયન બૅન્ક
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ?

ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ
ઉનની બનાવટો
માંસ, મટનની બનાવટો તથા પેદાશો
ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP