ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 511 1 થી 489 1 થી 623 1 થી 598 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? બે પાંચ ત્રણ સાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? આપેલ બધા જિલ્લા મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-165 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી તકસીરવાર ઠરાવવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC-498 A મુજબ ત્રાસ એટલે ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ આપેલ તમામ સાક્ષીને સોગંદ પર તપાસ કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૌણ(secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? આપેલ તમામ જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?