સૌપ્રથમ કયા વર્ષે ભારતીય ફોજદારી ધારો 1860 નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ? 1837 1847 1839 1826 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ? આપેલ બંને પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 511 1 થી 598 1 થી 489 1 થી 623 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 320 319 325 317 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત થયેલી અડધી સાબિત સાબિત ન થયેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ એકવીસ દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?