નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : સામાજીક આર્શીવાદ કવિયિત્રિ ઝિંદાદિલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 2 : 3 1 : 2 3 : 2 3 : 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 15, 10 17, 8 17, 9 16, 9 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું. પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ? જગતની પાઠશાળામાં મનુષ્યના અંતરાત્મામાં ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં સદ્ગુરુના માર્ગદર્શનમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં સૌ પ્રથમ બાયો ડિઝલ એસ.ટી. બસ કયા રાજ્યએ શરૂ કરી ? મહારાષ્ટ્ર પંજાબ મધ્ય પ્રદેશ ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?