ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ? ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? રાજેન્દ્ર શાહ કૃષ્ણલાલ શ્રીધરાણી સુંદરમ્ અનિલ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? ગાંધીજી રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ સરદાર પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે. પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ? પરસ્પરના દૈહિક આકર્ષણથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી એકબીજાની પૂજા કરવાથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Extra water in the diet is generally beneficial to the health and it ___ for the skin. works wonders makes tracks does good does time TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો. જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી વિષ્ણુ ડે સજીવારોપણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"___ is the dog hiding ?" "It's hiding behind the tree." When How Why Where TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? શુક્રના તારાને પ્લૂટો ગ્રહને ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?