'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? ચુનીલાલ મડિયા રઘુવીર ચૌધરી સુરેશ જોશી રામનારાયણ પાઠક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
No, I don't have the details ___ (ready at hand, immediately available) , but you can look it up on the internet. at my fingertips at my doer steps behind the scenes in my shoes TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? પ્લૂટો ગ્રહને ખરતી ઊલ્કાઓને શુક્રના તારાને ધૂમકેતુને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
∆ ABC અને ∆ PQR માં સંગતતા ABC ↔ PQR સમરૂપતા છે. જો AB = 12, ABC = 36 અને PQR = 64, તો PQ = ___. 12 16 64 8 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Extra water in the diet is generally beneficial to the health and it ___ for the skin. makes tracks works wonders does time does good TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે. પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ? એકબીજાની પૂજા કરવાથી સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી પરસ્પરના દૈહિક આકર્ષણથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? ધીરુભાઈ અંબાણી ત્રણમાંથી એક પણ નહીં ડૉ. વિક્રમ સારાભાઈ સામ પિત્રોડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?