Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર
શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
શ્રી પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?

આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ?

રઘુવીર ચૌધરી
ટી.એમ. કૃષ્ણા
મહાદેવ વર્મા
બેજવાડા વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP