બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? ભિન્નતા પ્રજનન અનુકૂલન મૃત્યુ ભિન્નતા પ્રજનન અનુકૂલન મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઊતરતો અણુ.... DNA RNA ATP GTP DNA RNA ATP GTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP