બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? મૃત્યુ ભિન્નતા અનુકૂલન પ્રજનન મૃત્યુ ભિન્નતા અનુકૂલન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષના કાર્ય કોષોના બંધારણ કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષના કાર્ય કોષોના બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઊતરતો અણુ.... ATP RNA GTP DNA ATP RNA GTP DNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP