બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? અનુકૂલન ભિન્નતા મૃત્યુ પ્રજનન અનુકૂલન ભિન્નતા મૃત્યુ પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાનાં કાર્ય અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગીકાના અણુનું બંધારણ અંગિકાનાં કાર્ય અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગીકાના અણુનું બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઊતરતો અણુ.... RNA DNA ATP GTP RNA DNA ATP GTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP