બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? મૃત્યુ અનુકૂલન પ્રજનન ભિન્નતા મૃત્યુ અનુકૂલન પ્રજનન ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષોની આંતરક્રિયા કોષોના બંધારણ કોષની ગોઠવણી કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષોના બંધારણ કોષની ગોઠવણી કોષના કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગીકાના અણુનું બંધારણ અંગિકાના બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાનાં કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઊતરતો અણુ.... ATP RNA DNA GTP ATP RNA DNA GTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP