ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? દીર્ધવકાશ સત્રાવસાન સ્થગન સાઈની ડાઈ દીર્ધવકાશ સત્રાવસાન સ્થગન સાઈની ડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? બે મહિના બંધારણ દર્શાવતું નથી. એક મહિનો ત્રણ મહિના બે મહિના બંધારણ દર્શાવતું નથી. એક મહિનો ત્રણ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP